નવસારીમાં હાર્ટએટેકથી મોતને ભેટેલા પોલીસ કમાન્ડોના પરિવારને મદદરૂપ બનતા નાયબ પોલીસવડા.

SB KHERGAM
0

    

નવસારીમાં હાર્ટએટેકથી મોતને ભેટેલા પોલીસ કમાન્ડોના પરિવારને મદદરૂપ બનતા નાયબ પોલીસવડા.

નવસારીમાં પોલીસ અધિકારીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષીય નરેશ કાકરિયાનું ૧૬ સપ્ટેમ્બરે ઊંઘમાં જ હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. તેમના શોકગ્રસ્ત પરિવારને દિવાળી તહેવાર નિમિત્તે નાયબ પોલીસવડા એસ.કે.રાયે તેમના સ્ટાફ સાથે ઘરે પહોંચીને મદદરૂપ બનીને માનવતા મહેકાવી હતી.

Post credit: sandesh news

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top